ગાંધીજયંતિ નિમિતે જામનગર શહેર ભાજપા દ્વારા ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીના પૂતાળાંને સૂતરની આંટી અર્પણ કરવામાં આવેલી.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમૂર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, દિવ્યેશભાઇ અકબરી, મનિષભાઇ કટારીયા, પ્રકાશભાઇ કનખરા,પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા ડિમ્પલબેન રાવલ તથા ભાજપાના કોર્પોરેટરો, અગ્રણીઓ હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો