મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

સંત શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાંથી આવતીકાલથી ગુજરાતની નાના નાની ૫૦ પાંજરાપોળોમાં મેડીકલ વેટરનીટી દવાઓ માટેની યોજનાનો પ્રારંભ: મુખ્યમંંત્રી વિજય રૂપાણી અમદાવાદ ઝોન-૪ ના ડીસીપી રાજેશ દઢીયાએ ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા: સરદારનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીનો સમાવેશ અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ૮ દુષ્કર્મ કે છેડતીની ઘટનાઓ: આરોપીઓને ઝડપી લેતી પોલીસ: સપ્ટેમ્બર માસમાં ૩૧ દુષ્કર્મ અને ૨૩ છેડતીના ગુના નોંધાયા પાસાની (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટ)ના કાનૂનમાં સુધારા કરવામાં સુપ્રિમ કોર્ટનો આદેશ: પ્રથમ ગુનો કરતાં વ્યકિતને પણ પાસામાં ધકેલી દેવાની જોઇગાઇ પર બે્રેક: સુધારો કરવા કોર્ટનો આદેશ જમ્મુ કાશ્મીર અને લડાખને નવી શિક્ષા નિતિ અંતર્ગત રૂા. ૫૨૦ કરોડના પેકેજની ધોસણા: શટસ્ત્શ (શતરઇનગતહઇનાનગ તઇઅચહાનગ લઇઅરનાનગ અનદ રઇસઉલત ફદ્વર સતઅતઇસ) યોજનાને કેબિનેટની મંજૂરી: કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર સુરત મહાનગરપાલિકાએ ૫૫૦૦ સોસાયટી અને શેરીમાં રમતી ગરબીઓના પ્રમુખોને નોટિસો ફાળવી: રાજ્ય સરકારે નવરાત્રીના ગરબા પર પ્રતિબંધ મૂકયો છે. સ્વાસ્થય મંત્રાલયને સુશાંતના ર...