- સંત શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાંથી આવતીકાલથી ગુજરાતની નાના નાની ૫૦ પાંજરાપોળોમાં મેડીકલ વેટરનીટી દવાઓ માટેની યોજનાનો પ્રારંભ: મુખ્યમંંત્રી વિજય રૂપાણી
- અમદાવાદ ઝોન-૪ ના ડીસીપી રાજેશ દઢીયાએ ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા: સરદારનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીનો સમાવેશ
- અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ૮ દુષ્કર્મ કે છેડતીની ઘટનાઓ: આરોપીઓને ઝડપી લેતી પોલીસ: સપ્ટેમ્બર માસમાં ૩૧ દુષ્કર્મ અને ૨૩ છેડતીના ગુના નોંધાયા
- પાસાની (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટ)ના કાનૂનમાં સુધારા કરવામાં સુપ્રિમ કોર્ટનો આદેશ: પ્રથમ ગુનો કરતાં વ્યકિતને પણ પાસામાં ધકેલી દેવાની જોઇગાઇ પર બે્રેક: સુધારો કરવા કોર્ટનો આદેશ
- જમ્મુ કાશ્મીર અને લડાખને નવી શિક્ષા નિતિ અંતર્ગત રૂા. ૫૨૦ કરોડના પેકેજની ધોસણા: શટસ્ત્શ (શતરઇનગતહઇનાનગ તઇઅચહાનગ લઇઅરનાનગ અનદ રઇસઉલત ફદ્વર સતઅતઇસ) યોજનાને કેબિનેટની મંજૂરી: કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર
- સુરત મહાનગરપાલિકાએ ૫૫૦૦ સોસાયટી અને શેરીમાં રમતી ગરબીઓના પ્રમુખોને નોટિસો ફાળવી: રાજ્ય સરકારે નવરાત્રીના ગરબા પર પ્રતિબંધ મૂકયો છે.
- સ્વાસ્થય મંત્રાલયને સુશાંતના રિપોર્ટ અંગે એમ્સએ માહિતી ન આપી હોવાનો આક્ષેપ કરતાં રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી
- પંજાબ સરકારનો નિર્ણય: સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે ૩૩ ટકા અનામત
- નવરાત્રિ દરમ્યાન પ્રસાદ વિતરણ પર સરકારે પ્રતિબંધ મૂકયો હતો જે વિશ્વ હિંદુ પરિષદના વિરોધ પછી પરત લેવામાં આવ્યો: નવરાત્રિ દરમ્યાન લોકોને પેકેટમાં પ્રસાદ વિતરણ કરી શકાશે
- કોરોના ઉપડેટ: રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન નવા ૧૧૭૫ કેસ, રાજ્યમાં ૫૦૯૯૩ ટેસ્ટ, ૨૪ કલાક દરમિયાન ૧૪૧૪ દર્દી ડીસ્ચાર્જ જયારે ૧૧ દર્દીના મોત: રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા
- આગામી ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવશે: આ વિસ્તારની આજુબાજુમાં રહેતાં ૧૮૦૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરાશે
- આગામી ત્રણ દિવસમાં સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવતું હવામાન વિભાગ
- સ્થાનિક ચૂંટણીઓ થાય તો ભાજપાનું ૨૦૧૫ ના પરિણામ કરતાં ખરાબ ચિત્ર ઉભુ થવાનું જણાતાં નવેમ્બર-ડીસેમ્બર થનાર ચૂંટણી મોકૂફ રાખી: આઇબીનો રિપોર્ટ
- પ્રસિધ્ધ કૂચિપુડી નૃત્યાંગના શોભા નાયડુનું ૬૪ વર્ષની ઉંમર નિધન: લાંબા સમયથી ન્યૂરોલોજી સંબંધીત બિમારીથી પીડીત હતાં
- મુંબઇ મેટ્રો ટ્રેન ૧૫ ઓકટોબરને બદલે ૧૯ ઓકટોબરે શરૂ કરવામાં આવશે: મુંબઇ મેટ્રો
- બિહારના આરજેડી નેતા શરૂદ યાદવની પુત્રી સુભાષિણી યાદવ સહિતના નેતા કોંગ્રેસમાં જોડાયા:





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો