"આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે. INS વાલસુરા, ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટ, દ્વારા ઓગસ્ટના પ્રથમ પખવાડિયા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન ચાલી રહ્યું છે. આ ઉપરાંત, નેવલ સ્ટેશન , જામનગર નૌકાદળને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. આયોજિત કાર્યક્રમોમાં ઐતિહાસિક લાખોટા તળાવ ખાતે બેન્ડ કોન્સર્ટ અને 1971 ના યુદ્ધના નેવલ વોર વેટરન્સના સન્માનનો સમાવેશ થાય છે; ત્રણ સેવાઓ, શાળાના બાળકો અને નગરજનોના સહયોગ સાથે મીની મેરેથોન; અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમને ટેકો આપવા માટે આઉટરીચ પ્રોગ્રામ; વિવિધ શાળાઓમાં યુવા અધિકારીઓ દ્વારા અને યુવા ખલાસીઓને વીરતા પુરસ્કાર વિજેતા દ્વારા પ્રેરક વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં, INS વાલસુરા ઉપરાંત, એક આર્મી બ્રિગેડ અને એરફોર્સ સ્ટેશન છે જેનું નેતૃત્વ એર કોમોડોર કરે છે, આ સ્પોર્ટ્સ મીટનો ઉદ્દેશ એસ્પિરિટ ડી કોર્પ્સ અને ત્રણેય સેવાઓ વચ્ચે જોઈન્ટમેનશિપને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઇવેન્ટ 03-06 ઑગસ્ટ 22 દરમિયાન ત્રણ અલગ-અલગ લોકપ્રિય ટ્રુપ ...