ઉતરપ્રદેસના ગોંડા જિલ્લામાં રામ જાનકી મંદિરના પૂજારી પર કોઇએ ફાયરિંગ કયું<. ઘાયલ સાધુને સારવાર માટે લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાથરસકાંડની તપાસ અત્યાર સુધી રાજ્ય સરકારની એસઆઇટી કરતી હતી, હવે આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. એસઆઇટીના તપાસ રિપોર્ટ પહેલાં એવું જાહેર થયું કે, રિપોર્ટમાં પોલીસને કલીનચિટની વાત હતી તથા આ કાંડમાં દુષ્કર્મ થયું જ નથી તેવું પણ રિપોર્ટમાં કહેવાય શકે છે. હાથરસકાંડ મામલે રાહુલનું નિવેદન: કેટલાંક ભારતીયો દલિતો-મુસ્લિમો અને આદિવાસીઓને "ઇન્સાન" સમજતાં જ નથી આઇપીએલમાં ચેન્નાઇની ટીમ ૭ પૈકી પાંચ મેચ હારી છે: ધોની પણ ફેઇલ જોવા મળે છે: દર્શકોને આઘાત,નારાજગી: ધોની દોષનો ટોપલો ટીમના અન્ય બેટધરો પર ઓઢાડે છે! ત્રણ તલ્લાક વિરૂધ્ધ જંગ લડનારી સાયરાબાનો ભાજપામાં જોડાઇ ગઇ છે: ૨૦૧૬ માં તેણે આ લડાઇનો પ્રારંભ કરેલો: આ કાનૂની જંગમાં તેણીને વિજય મળેલો: તેણી ઉતરાખંડના ઉધમસિંહ શહેરની રહેવાસી છે. મુંબઇમાં કરણી સેનાએ એક વેબ સિરીઝનું શૂટિંગ અટકાવ્યું: આ સિરીઝ એડલ્ટ હોવાનો સેનાનો આક્ષેપ પ્રધાનમંત્રી આજે સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કરાવશે: આજે કુલ ૧ લાખ લાભાર્થીઓને પ્રોપર્ટ...