જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરાશાખા ઘ્વારા તા.૫/૯/૨૦૨૨ના દિવસે વિવિધ કરવામાં આવી હતી. વોર્ડ નં.૨ માં કુલ-૨૭ બાકીદારો કે જેઓની કુલ રૂ.૧૦,૦૦,૦૨૨/- બાકી રકમ રોકાય છે તેઓની રૂબરૂ અનુસૂચિની બજવણી કરવામાં આવી હતી. વોર્ડ નં.૧૪ માં કુલ-૭ બાકીદારો કે જેઓની કુલ રૂ.૨,૬૯,૭૯૮/- બાકી રોકાય છે તેઓની રૂબરૂ વોરંટની બજવણી કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો