જમીન માફિયાગીરી સાથે સંકળાયેલાં જામનગરના ગુજસીટોક કાયદા હેઠળના કેસમાંના ૧૪ આરોપીઓ પૈકીના વકીલ વી.એલ. માનસાતાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને અદાલતે જેલ હવાલે કર્યા છે.
આ કેસના અન્ય બે આરોપીઓ શેરબજારનો ધંધાર્થી પ્રફુલ પોપટ તથા વિદેશી ચલણનો ધંધાર્થી જિગર આડતીયા ૧૨-૧૨ દિવસના રિમાન્ડ પછી જેલ હવાલે છે. આ બંને આરોપીઓએ જેલમાંથી જમીન મેળવવા માટે અરજી કરેલી તથા વકીલ દ્વારા પણ જમીન અરજી કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓની જમીન અરજીની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો