સિટી-એ ડિવિઝન ના પીએસઆઈ એન.વી હરીયાણી, પીએસઆઈ બી.એસ.વાળા, પીએસઆઈ આઇ.આઇ.નોયડા, પીએસઆઈ જે.ડી.પરમાર, પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પીએસઆઈ આર.કે.ગોસાઈ, પીએસઆઈ ડી.એન.જોશી, પીએસઆઈ ડી.જે.વાધાણી, પીએસઆઈ કે.વી.ઝાલા તથા સિટી-એ ડિવિઝન ના નવનિયુક્ત પીઆઇ મિત્તલકુમાર ગજ્જર તેમજ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના સમગ્ર ડી-સ્ટાફ, એલઆઇબી સ્ટાફ, દરબાગઢ ચોકી સ્ટાફ, ખંભાળીયા ગેટ ચોકી સ્ટાફ, દિગ્વિજય પ્લોટ ચોકી સ્ટાફ તેમજ દ્વારા વિદાય સમારો માં ફૂલહાર પહેરાવીને મહાવીરસિંહ જલુની કામગીરીને બિરદાવી વિદાયમાન આપ્યું હતું.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો