જામનગરના સત્ય સાઇ વિદ્યાલયમાં પાંચ દિવસ માટે એનસીસી કેમ્પ રાખવામાં આવ્યો જેમાં મંગળવારે એનસીસીના ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુરે ઉપસ્થિત રહી ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી. કેડેટ્સ દ્વારા રજૂ થયેલી પાયલોટિંગ પરેડનું નિરીક્ષણ કયું< હતું. ગ્રુપ કમાન્ડર દ્વારા કેડેટ્સને બિરદાવવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં પૂર્વ એર કોમોડોર એસ.એસ. ત્યાગી, સત્ય સાઇ વિદ્યાલય પ્રિન્સીપાલ, સ્કૂલના ગિરીરાજસિંહ ઝાલા તથા સ્ટાફન ભાઇઓ-બહેનો હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો