બુધવારે જામનગરની કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં તારીખ ૧૩ ના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કાર્યક્રમ અંગે વિગતો આપવામાં આવી. યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રીના હસ્તે વીડીયો કોન્ફરન્સીંગથી કાર્યક્રમ છે.
આ ઉપરાંત આગામી દિવાળીના તહેવારો જામનગર શહેર-જિલ્લાામં કોરોના સંક્રમણનો પ્રસાર ન થાય તે રીતે લોકો સંયમિત રહી તહેવારો ઉજવે તેવો અનુરોધ કલેકટર રવિશંકર દ્વારા કરવામાં આવ્યો છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો