ભારત સરકાર પુસ્કૃત, ગુજરાત સરકાર સંચાલિત એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના હેઠળ દર વર્ષે જામનગર, દ્વારકામાં નોંધાયેલાં ધઘિ ગ્રુપ (ખેડૂતોના જૂથ)ને બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ગ્રુપને રૂપિયા ૨૦૦૦૦ ની મર્યાદામાં ખેતી ઉપયોગી સંધિનો આપવાની જોગવાઇ છે.
આ પ્રકારના ધઘિ ગ્રુપ આ સ્પર્ધામાં ભાગ-લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ તારીખ ૧૫ નવેમ્બર સુધીમાં, આત્મા પ્રોજેકટ સ્ટાફ પાસેથી અરજીપત્રક મેળવી સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવા. અરજી મોકલવાનું સરનામું: પ્રોજેકટ ડાયરેકટરની કચેરી, આત્મા પ્રોજેકટ, બાજરા સંશોધન કેન્દ્ર, વુલન મિલ સામે, જામનગર.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો