બાલાચડી સૈનિક સ્કૂલમાં આગામી શૈક્ષણિક વધુ માં વધુ ૧૦ છાત્રાઓને પ્રવેશ આપવામાં આવશે. બાળાઓ માટે છાત્રાલયની સુવિધા છે. છોકરાઓ જેવી જ લશ્કરી તાલીમ બાળાઓને પણ આપવામાં આવશે. આ વર્ષેથી પ્રથમ વખત સૈનિક સ્કૂલમાં બધાં માટેની પ્રવેશ પરીક્ષા નેશનલ ટેસ્ટ એજન્સી (એનટીએ) દ્વારા લેવામાં આવશે.
૧૯ નવેમ્બર સુધીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી કરવાની રહેશે. પ્રવેશ પરીક્ષા ૧૦ જાન્યુઆરીના દિવસે છે. વધુ વિગતો માટે https://www.nta.ac.in અથવના http://www.aissee.nta.nic.ac.in ની મુલાકાત લેવી.
હવેથી માત્ર છઠ્ઠા ધોરણથી જ પ્રવેશ મળશે, નવામા ધોરણથી પ્રવેશ નહીં મળે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો