જામનગરના ભાજપાના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકા હસ્તકના સિવિલ વિભાગના ૫૦ ટકા કામો એવા છે જેમાં ૨૫ ટકામાં જૂનિયર ઇજનેરોની દેખરેખ વિના જ કામો થાય છે! ઇજનેરોની દેખ વિના કામો કેવી રીતે થાય તે સમજી શકાય તેવી વાત છે.
ઘણાં ફ્રેશ ઇજનેરોને નોકરીની તલાસ હોય છે. આવા ઇજનેરોની મહાનગરપાલિકામાં ભરતી થાય તે માટે નગરજનોએ કમિશનરને પત્રો લખવા જોઇએ એવો અનુરોધ નગરસેવિકા દ્વારા કરવામાં આવ્યો છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો