| પ્રતિકાત્મક ચીત્ર |
જામનગર જિલ્લા સહકારી બેંકે લાંબા સમયથી જામજોધપુર તાલુકાનાં શેઠવડાળાની સહકારી મંડળી પાસેથી રૂ. ૫૦ લાખ હિસાબ પેટે લેવાનાં થતાં હતાં પરંતુ આ મંડળીનાં હોદેદારો દ્વારા આ અંગે કશી કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જિલ્લા સહકારી બેંક દ્વારા સહકારી મંડળીની રૂ. ૫૦ લાખની મિલકતો ( એક ગોડાઉન તથા એક દુકાન) સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા સહકારી બેંક દ્વારા અન્ય ત્રણ સહકારી મંડળીઓનુ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો