આગામી ૨૧ મી નવેમ્બરે, આયુર્વેદ હોસ્પિટલ (રિલાયન્સ મોલ સામે)ના ઓપીડી રૂમ નંબર ૧૫ માં બાળકોમાં થતાં શ્વાસ, અસ્થમાં ના રોગ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.
ઘણાં બાળકોને નાકમાંથી કફ વહે છે. ઉધરસ, છીંકો આવે છે, રાત્રે સૂવામાં તકલીફ થાય, શ્વાસની ગતિમાં વૃધ્ધિ, ફેફસાંમાંથી હવા લીક થવી, ચામડીની એલજી<, ન્યૂમોનિયા (ભરાણી) જેવાં રોગોનું નિદાન કરવામાં આવશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો