જામનગરની નવાનગર નેચર કલબના ઉપક્રમે "પ્રકૃતિ" વિષય સાથે ઓનલાઇન રંગોળી સ્પર્ધા યોજાયેલી, જેના વિજેતાઓને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના નિવાસસ્થાને ઇનામોનું વિતરણ કરવામાં આવેલુ.
સ્પર્ધાના એ વિભાગમાં એકતા ભારદીયા તથા ઉર્વી ધોરેચા પ્રથમ બે ક્રમે તથા પૃથા મોરસાણિયા, મેઘા જેઠવાને આશ્વાસન ઇનામો પ્રાપ્ત થયા છે.
સ્ધર્પાના બી વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે રિધ્ધી શેઠ, સન્ની કુંભારાણા, પૂનમ કનખરા તથા નિકિતા સાંગાણી અને ચાંદની તન્નાને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો