દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાની (અતિવૃષ્ટિ) માટેની અરજી તંત્રએ મંગાવી છે. ગત્ ચોમાસામાં ભારે વરસાદ થયેલો.
અત્રે નોંધનિય છે કે, જે ખેડૂતોને રૂા. બે-ત્રણ લાખનું નુકસાન થયું હોય એવા ખેડૂતોને સરકારમાંથી માત્ર રૂપિયા ૧૦ કે ૧૫ હજારની સહાય મળતી હોય ખેડૂતો પાક સળગાવે છે, રોટાવેટર ફેરવી પાકનો નાશ કરવા મજબૂર છે.
સરકારે શ્વળઈ/શ્વછઈ મારફત ૩૧ ઓકટોબર સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ હતતપસ://ાકહઇદઉત.ગઉજઅરઅત.ગદ્વવ.ાન પર ઓનલાઇન અરજી અથવા તલાટી કમ મંત્રી, ગ્રામસેવકનો સંપર્ક કરવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો