રાજ્યમાં ૦ થી ૧૮ વર્ષના અનાથ-નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના છે. માતા-પિતા બને મૃૃત્યુ પામ્યા હોય તેવા બાળક માટે દર મહિને રૂા. ૩૦૦૦ ની સહાય આપવામાં આવે છે. માતાએ પતિના મૃત્યુ બાદ ફરી લગ્ન કર્યા હોય તે મહિલા પણ પોતાના બાળકને માટે આ લાભ મેળવી શકે. બાળક જ્યાં સુધી ભણતુ હશે ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળશે.
વધુ માહિતી માટે જિલ્લા બાળસુરક્ષા કચેરી, સેવાસદન ૪ નો ફોનં નંબર ૦૨૮૮-૨૫૭૧૦૯૮ નો સંપર્ક કરવો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો