કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલોક-૫ દરમ્યાન થિયેટર, મલ્ટીપ્લેકસ ૫૦ ટકા બેઠકો સાથે શરૂ, જે ૧૫ ઓકટોબરથી શરૂ થઇ શકશે. આ ઉપરાંત સ્વિમિંગ પુલ ખેલાડીઓની ટ્રેનિંગ માટે ખૂલી શકશે. ૧૫ ઓકટરોબર બાદ સ્કૂલ-કોચિંગ કલાસ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરશે. તે માટે માતા-પિતાની મંજૂરી મેળવવાની રહેશે.
સંક્રમણથી બચવાના ઉપાયો સાયે નવરાત્રિ તથા દશેરા જેવા તહેવારો મનાવી શકાશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો