જામનગર માર્કેટ યાર્ડ દ્વારા ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને અકસ્માત વિમાના નાણાંની ચૂકવણી કરવામાં આવી છે.
સ્વ. દેવેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, બાડા (અલિયા), સ્વ. ભૂપતસિંહ (કિશોરસિંહ) બાલુભા જાડેજા (નાની લાખાણી)ના અકસ્માત અવસાન પછી વિમાના આ નાણાં તેઓના પરિવારજનોને, રૂપિયા ૧૦ લાખનાં ચેક (વીમા વળતરની રકમ) જનાબા દેવેન્દ્રસિંહ જાડેજા, યાસુબા ભૂપતસિંહ જાડેજાને આપવામાં આવી છે.
માર્કેટ યાર્ડના તથા તાલુકા પંચાયતના આગેવાનો તેમજ યાર્ડના કર્મચારીઓ દ્વારા આ ચેક અર્પણ કરવામાં આવ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો